Monday, 2 July 2018

ઘસારો અને ઘાલખાદ્ય

ઘસારો

   મિલકતની કિંમતમાં દર વર્ષે ચોક્કસ દરે ઘસારો ગણવામાં આવે છે ,આ ઘસારો એટલે મિલકતની કિંમતમાં ઘટાળો.

ઘાલખાદ્ય
   
    દેવાદાર પાસેથી જેટલી રકમ ન મળી શકે તેમ હોય તેને ઘાલખાદ્ય કહે છે .

    ઘાલખાદ્ય એ નુકસાન છે.

No comments:

Post a Comment